કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

અરણીટીંબાના બે બાઇક સવારનો અકસ્માત

કેનાલ નજીક બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો…

પ્રજ્ઞેશભાઈ પટેલના સુપુત્રના શુભ લગ્ન સંપન્ન

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ જસદણ સિરામિક ગ્રુપના શ્રી બેચરબાપાના પૌત્ર અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના ભામાશા પ્રજ્ઞેશભાઈ પટેલના પુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચિ. દેવાંશી સાથે સંપન્ન થયા છે. જસદણ સિરામિકના વિશાળ ગ્રાઉન્ડમા “ભોજનસભારંભ’ સંગીત સંધ્યા સાથે રાત્રીના…

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે…

ઘીયાવડનો શખ્સ ચાલતા વ્હાલતા ઢળી પડયો

વાંકાનેરઃ છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે…

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

બે અકસ્માતમાં ત્રણના અપમૃત્યુ

ભલગામની મહિલા અને મોરબી ગ્રામ્યના બે યુવાનોના કમકમાટીભર્યા મોત વઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે બાઈકને ઠોકર મારતા ડબલસવારી બાઈકમાં જતા યુવાન ભોગ બન્યા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (ઉ. ૨૬) એ નંબર પ્લેટ વગરના બાઇક…

ઇજાગ્રસ્ત યુવાનનું મોત: ખૂનની આશંકા

અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ વાંકાનેર પાસે લુણસરિયા રોડ પર એક અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. શરીર પર ઇજાના નિશાન હોવાના કારણે હત્યાની આશંકા સેવાતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!