કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

બિયરના ત્રણ ડબલા સાથે અમન ઝડપાયો

વાંકાનેર શહેરની અરુણોદયનગર સોસાયટી નજીકથી સીટી પોલીસે અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

નિવૃત થતા વાંકાનેર એસ.ટી. ડેપોના બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતીમાં અભુતપૂર્વ નિવૃત્ત વિદાય સમારંભ કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો…

સરતાનપર નજીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ફેવરિટ મિનરલ્સ નામના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા લક્ષમણ સુમુ ઉ.35 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ઠીકરિયાયાળા પેટ્રોલપંપના સંચાલકને બે ગઠિયા 12.91 લાખનું બુચ મારી ગયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાયાળા ગામ પાસે આવેલા પેટ્રોલપંપના સંચાલક સાથે અમારે હીરાસર એરપોર્ટ ઉપર કોન્ટ્રાકટ છે, ઉધારમાં ડીઝલ આપો કહી બે ગઠિયાઓએ બંધ થયેલી પેઢીના લેટર પેડ અને કોરા ચેક આપી રૂ.12.91 લાખનું બુચ મારી દેતા બન્ને ગઠિયાઓ વિરુદ્ધ વાંકાનેર…

ધમલપર ગામે વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવવાની અપીલ કરવામાં આવી છે. તા.6…

દિગ્વિજયનગરમાં રાજપૂત સમાજના કુળદેવીના મંદિરનું ખાતમુહૂર્ત

અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વાંકાનેરના જંડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં સમસ્ત રાજપુત સમાજ દ્વારા નવનિર્મીત વાડી ખાતેના કંમ્પાન્ડમાં બન્ને કુળદેવી માંના નૂતન મંદિરનું ખાતમુહુર્ત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, આગેવાનોના તથા કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…

કુંભારપરા વિસ્તારમાં કિશનભાઈનું સ્પ્લેન્ડર ચોરાયું

પોતાના ઘર પાસે પાર્ક કરેલું રાત્રીના સમયે ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવા વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પાસે પાર્ક કરેલ…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?

કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી  પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…

વઘાસીયા ટોલનાકે ટોલટેકસમાં ભાવ વધારો અમલી

ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!