કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સરતાનપર: લોડર હડફેટે યુવાનનું મોત અને બાઈકની ચોરી 

બનાવની વિગતો મુજબ મૂળ બિહારના રહેવાસી મોહમ્મદવકીલ મહોમદઅબ્દુલ રજાકએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસમાંલોડર નંબર GJ 3 EA 8528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દીકરો નસીમુદ્દીન મહમદવકીલ રજાક (ઉ.વ. ૨૩) વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ લેન્ડડેકોર કારખાનામાં મેન્ટેનન્સ…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

મહીકા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલ દર્દીઓએ લાભ લીધો હતો…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-2

કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

દીકરા નું ખૂન થયા બાદ દીકરીનું પણ મોત થતા જાત જલાવી

બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં કેરોસીન છાંટી વૃધ્ધનો આપઘાત  વાંકાનેર : વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા ઉ.70 નામના વૃદ્ધે ગત તા.23 ના રોજ બપોરના સમયે પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા…

વાંકાનેરની કોલેજમાં 3D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થિનીઓ દ્વારા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી અપાઈ વાંકાનેર : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે 3 D પ્રિન્ટર બાંધણીની…

નવા ભોજપરાના ત્રણ ઠગ અમરેલીથી ઝડપાયા

ચમત્કારથી દશ કરોડ મળશે તેમ કહી ખેડૂત પાસેથી પડાવેલા 22.78 લાખ પોલીસે કબ્જે કર્યા મળતી માહિતી પ્રમાણે અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ…

ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજતા જિલ્લા કલેકટર 

ગ્રામજનો દ્વારા લતીપર ચોકડીના ખખડધજ રસ્તાનો પ્રશ્ન ઉઠાવાયો  ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે…

Content Copying Forbidden !!

error: Content is protected !!