ક્રિકેટ માટે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે ધમલપર પ્રીમિયર લીગ
એન્ટ્રી ફી 3000 રૂપિયા: વિનર ટીમને 11,111 અને રનર્સ અપ ને 5,555 મળશે સરધારકા રોડ પર ધમલપર ચોકડીએ આ ટુર્નામેન્ટ રમાશે, વધુ વિગત માટે નીચેનું પેમ્પલેટ વાંચો……
એન્ટ્રી ફી 3000 રૂપિયા: વિનર ટીમને 11,111 અને રનર્સ અપ ને 5,555 મળશે સરધારકા રોડ પર ધમલપર ચોકડીએ આ ટુર્નામેન્ટ રમાશે, વધુ વિગત માટે નીચેનું પેમ્પલેટ વાંચો……
વાંકાનેરમાં પહેલી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને ગ્રાઉન્ડમાં લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.…
વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.
વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…
મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક મેનેજરના પ્રયાસોથી ટૂંક સમયમાં સહાયઅપાતા અભિનંદનના અધિકારી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેની સાથે જ આર.ડી.સી. બેંક અને મંડળી દ્વારા ધિરાણ લેતા સભાસદોને દસ…
ખેલાડીઓની હરરાજી થઈ હતી: ગ્રામજનોનો સારો પ્રતિભાવ મળ્યો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગામના યુવાનો દ્વારા વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પંચાસિયા ગામની ચાર ટીમે (ટીમ A , ટીમ B, ટીમ C, ટીમ D) ભાગ લીધો હતો. તેમાંથી ટીમ A…
વાંકાનેર તાલુકાના રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીડી અને ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોવાના કારણે અવાર નવાર જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જતા હોય છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રીના વાડી જતાં પણ…
અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપને ત્રણ દિવસમાં 65 અબજ ડોલર (લગભગ રૂ. 5.3 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગયા બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ તથા લઘુમતી સમાજ દ્વારા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું કૂલહાર કરીને તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા, તીથવાના સરપંચ…
મોરબીથી વાંકાનેર સવારે સવા છ થી રાતના સાડા આઠ સુધીમાં કુલ 24 વખત એસ ટી જાય છે, જેમાંથી હાઇવે માત્ર 8 રૂટ જ છે. બાકીના રૂટ સજનપર અથવા લજાઈ થઈને જાય છે. હાઉસીંગ વાળી બસ ગેંડા સર્કલથી જ પાછી ફરે…
Content Copying Forbidden !!