વાંકાનેરમાં પહેલી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને ગ્રાઉન્ડમાં લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે. પહેલા આ તારીખ બીજી હતી, પણ હવે પહેલી તારીખે એટલા કે આવતી કાલે યોજાનાર છે, જેની બધાએ નોંધ લેવી
Menu Close
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Latest News
Menu Close
Latest News
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Menu Close