કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ઠીકરીયાળી નજીક દારૂ સાથે ઝડપાયો

મધરાત્રે બાઈકમાં ખેપ મારવા નીકળ્યો અને ઝડપાયો લીંબાળા ધારે અને ભલગામ ગામે પણ દેશી દારૂ સાથે મહિલા સહીત આરોપી ઝડપાયા વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસ ટીમે ઠીકરીયાળી ગામની સીમમાં મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી…

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર

વિશાળ સંખ્યામાં લાભ લેતા રાહદારીઓ વાંકાનેર: વાંકાનેરમાં દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા એક મહીના માટે નિ:શુલ્ક ઠેડી છાસ વિતરણ કેન્દ્ર મેઈન બજાર ચાવડીચોક ખાતે શરૂ કરવામાં આવેલ છે. હાલમાં અસહ્ય તડકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાહદારીઓ…

આવતી કાલે જીલ્લા પંચાયતની સામાન્ય સભા

ચાલુ ફરજ દરમિયાન શહીદ થનાર સૈનિક પરિવાર માટે આર્થિક સહાય રૂપિયા 1 લાખ ચુકવવા બાબતનો એજન્ડા સામેલ મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૯ ને સોમવારે બપોરે ૩ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે યોજાશે, જે સામાન્ય સભામાં ગત બેઠકની…

સાપ કરડી જતા બાળકીનું મૃત્યુ

વાંકાનેરના પંચાસિયા ગામનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા નાની બાળકીને સાપ કરડ્યો હતો. જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…

જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના…

રેલવે સ્ટેશન પાસે અજાણ્યો મૃતદેહ મળ્યો

વાલી વારસોની જાણ થઇએ સંપર્ક કરવા અપીલ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના અ મોત ન ૦૮/૩ સી.માર પી.સી. કલમ – ૧૩૪ ના કામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૫ ના આશરાનો આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૩ના કલાક ૧૫/૦૦ વાગ્યા પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન,…

કાર્યદક્ષ અધિકારી વાંકાનેરના પીઆઇ સોલંકીસાહેબ

ટૂંકા ગાળામાં ખૂન કેસ ઉકેલ્યો (આરીફ દિવાન દ્વારા) મોરબી: આજના આધુનિક યુગમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરનાર યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ એક પરિચય પોલીસ કોન્સ્ટેબલથી પી.આઈ. સુધીની રફતાર આજના યુવા વર્ગ માટે વિશેષ નોંધનીય બને, તેવા ઉદ્દેશ સાથે પી.આઈ. સોલંકીનો…

વાંકાનેરવાસીનું રાજકોટમાં ભત્રીજાના ઘરે મોત

રાજકોટ: વાંકાનેર બસ સ્‍ટેશન પાછળ ભરવાડપરામાં રહેતાં નારણભાઇ કેસરભાઇ પતરીયા (ઉ.વ.૪૪)નું રાજકોટ ખાતે અવસાન થયેલ છે. જાણવા મળ્યા મુજબ નારણભાઇ મવડી ૧૫૦ રીંગ રોડ પર જુના ઓમનગરમાં ભત્રીજા દિલીપભાઇ લક્ષમણભાઇ પતરીયાની ઘરે હતાં, ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા…

અગાભી પીપળીયા અને પંચાસીયામાં જુગારી ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી ખીમજીભાઈ ભગવાનજીભાઈ કાંજીયા, જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા, શાંતીલાલ આંબાલાલ…

આમરણમાં તા.1ના દાવલશાહ પીરનો ઉર્ષ

અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!