કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે

WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા કોવિડ-19 થી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આંકડો આનાથી વધુ હોઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી…

દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ

પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ મોબાઇલ ફોનમાં ફોટા પાડી લઈ બળજબરીથી શારીરિક જાતીય પ્રવેશ કરવા મામલે પોકસો એકટ સાહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો કારખાનામાં સાથે કામ કરતા સગીર હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા, રજૂ કરેલ વિડીયો…

વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો

ખીજડીયા રાજ, હસનપર, પીપળીયા રાજ, રંગપર અને વીડી જાંબુડીયામાં દેશી દારૂ અંગે દરોડા વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર તેમજ ઓલસીઝન બ્રાન્ડ…

એકતા ગૃપની પ્રશંસનીય કામગીરી

વાંકાનેર : શહેરમાં વર્ષોથી એકતા ગૃપ સેવાકાર્ય કરે છે. પરપ્રાંતિય મહિલાનું આકસ્‍મિક અવસાન થતાં તંત્ર દ્વારા વાલીવારસની શોધખોળ કરેલ હતી અને કોઇ સગળ ન મળતાં તંત્ર દ્વારા વાંકાનેરનું સેવાકીય અુકતા ગૃપને તેમની અંતિમ સંસ્‍કાર માટે સોપવામાં આવી હતી. એકતા ગૃપ…

વાંકાનેરથી માટેલ માટે નવી બસ ફાળવાઈ

લેખિત અને મૌખિક રજુઆત ફળી વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ…

સ્ટ્રીટલાઇટ ખરીદીમાં થયેલ ગેરરીતીની તપાસ થશે: ધારાસભ્યશ્રી

પ્રજાના ટેક્સના પૈસામાંથી હાથ ધરાતા વિકાસ કામો ઉપર પદાધિકારીઓ અને અધિકારી ધ્યાન રાખે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે, તે ૧૧ કરોડથી વધુના…

ભાયાતી જાંબુડીયાના વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫) કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં…

ઢુવા: ઝેરી દવા પી આપઘાત

છેલ્લે પિતાને ફોન કર્યો: ખરીદી કરવા જાઉં છું બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા કલ્પાંત રાજકોટ: વાંકાનેરના ઢુવાની ફુટપાથ પર અજાણ્યો યુવક બેભાન પડયો હોવાની જાણ રાહદારીને થતા 108 મારફતે મોરબી સીવીલ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!