જિ. પં.ની સભામાં નાની સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી
નવઘણભાઈ મેઘાણી દ્વારા ઠીકરયાળા ગામના તળાવ જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી મોરબી : મોરબી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જો કે આક્ષેપ અને બચાવ કામગીરી વચ્ચે સિંચાઇના એક પણ કામની વાત થઈ શકી…