કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઉદેપુરનો શખ્સ  દારૂ સાથે પકડાયો, બીજાની શોધખોળ

પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે         વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ થેલા લઈને ઊભેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે…

ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ભૂકંપ આંચકા વધ્યા

અમરેલી, કચ્છ, બનાસકાંઠા વિસ્તારમાં ધરતી ધ્રુજવાથી લોકોમાં ગભરાટ         આજે 21 ડિસેમ્બરે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મિતિયાળા ગામે ધરતી કંપના સતત આંચકા અનુભાઈ રહ્યા છે, જેને ધ્યાને લઈ ગાંધીનગરથી એક ટીમ મિતિયાળા ગામે જવા રવાના થઈ…

ગુજરાતમાં 20 કેસ એક્ટિવ: વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે         વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી  અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે.…

રાજકોટ-ઓખા અને રાજકોટ-પોરબંદર ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવાશે

કાયમી ધોરણે વધારાના કોચ જાન્યુ. 3 અને 4 થી લગાવાશે: વેઇટિંગ લિસ્ટ ઘટશે         મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

જીએસટી નંબર શું છે?

જીએસટી નંબર માટે કેવી રીતે અરજી કરવી?                 જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ) એ એક સામાન્ય પરોક્ષ કર છે જેનો ભારતમાં અસંખ્ય પરોક્ષ કરવેરા દ્વારા બદલવામાં આવે છે. આ અધિનિયમ ભારતમાં 1 જુલાઈ, 2017 ના રોજ અમલમાં આવ્યો. આ નિયમો…

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

દુકાળ સહન કરી શકે અને વધુ ઊપજ આપતી ચણાની જાત વિકસાવાઈ

પુસા જેજી ૧૬ જાત દુકાળમાં પણ બે ટન/હેકટરની ઉપજની સંભાવના ધરાવે છે         ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય કૃષિ સંશોધન સંસ્થા-નવી દિલ્હી, જે એની સહયોગી સંસ્થા જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય-જબલપુર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અને ICRISATના…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!