છોકરો શારદા સ્કૂલેથી ગુમ થયેલ છે
કોઈને ભાળ મળે તો જાણ કરવા વિંનંતી મોબાઈલ નમ્બર 9099301930
કોઈને ભાળ મળે તો જાણ કરવા વિંનંતી મોબાઈલ નમ્બર 9099301930
આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…
આર્થિક રીતે થતા નુકસાનથી બચવા વાયર લગાવવા પર પ્રતિબંધ છે, આ માટે સજા પણ આપી શકાય છે ખેતી પાકને સૌથી વધારે નુકસાન રખડતા પશુઓ દ્વારા થતું હોય છે. રખડતા ઘેટાં-બકરા, જંગલી નીલગાય, ભૂંડ જેવા પશુઓ ખેતીનાપાકને આરોગી જતા હોય…
29 ડિસે થી 20 જાન્યુ. વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી.…
ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…
સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા…
ધારાસભ્યો માટેલધામમાં ધ્વજારોહણ પ્રસંગે સ્થાનિક ઉધોગકારોએ મજૂરો મારફત રોડની સફાઈ કરાવી આજે મોરબી જિલ્લાના ભાજપના ધારાસભ્યોની જીત થતા માટેલ મંદિરે મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી ધારાસભ્યોની આગતા સ્વાગતા કરવા સ્થાનિક ઉધોગકારોએ માટેલ રોડની સફાઈ કરાવી હતી અને મજૂરો…
રાજાવડલાનો શખ્સ દોઢેક મહિનામાં 2277 મેટ્રિક ટન ખનીજ ખોદી ગયો વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા…
ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત ! બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની…
અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક…
Content Copying Forbidden !!