કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

રાતાવિરડામાં આપઘાતનો પ્રયાસ કરતો યુવાન

બેભાન હાલતમાં મોરબી શહેરમાં હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ખાતે રહેતા એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યાના સમાચાર મળ્યા છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડાના વિનોદભાઈ વેરશીભાઈ ઉકેડીયા (30) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દુપટ્ટા વડે…

રીક્ષા પલટી જતાં મહિલા સારવારમાં

વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

દેશી દારૂ સામે પોલીસ કાર્યવાહી

વીરપર, ઢુવા અને માટેલ રોડ પરથી આરોપી ઝડપાયા વાંકાનેરના વીરપર ગામની સીમમાં જવાના રસ્તે હકાભાઇ મોતીભાઈ ભરવાડની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 800 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ બનાવવા માટેનો…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

હસનપરમાં પાઇપના ઢગલામા આગ ભભૂકી

અંદાજે રૂપિયા 25 લાખનું નુકશાન થયાનો અંદાજ વાંકાનેર : વાંકાનેર નજીક હસનપર નજીક પાણી પુરવઠા યોજનાના પાઇપના ઢગલામાં આગ અચાનક 11 વાગ્યાના શુમારે ભભૂકી ઉઠતા મોરબી અને વાંકાનેર ફાયર બ્રિગેડ દ્વારા તાકીદે ફાયર ફાયટર મોકલી સતત પાણીનો મારો ચલાવી બે…

લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ પણ કરાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા અમૃત આવાસોત્‍સવ અંતર્ગત લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા પ્રધાનમંત્રીનો લાઇવ…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

અરણીટીંબાના બે બાઇક સવારનો અકસ્માત

કેનાલ નજીક બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો…

પ્રજ્ઞેશભાઈ પટેલના સુપુત્રના શુભ લગ્ન સંપન્ન

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ જસદણ સિરામિક ગ્રુપના શ્રી બેચરબાપાના પૌત્ર અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના ભામાશા પ્રજ્ઞેશભાઈ પટેલના પુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચિ. દેવાંશી સાથે સંપન્ન થયા છે. જસદણ સિરામિકના વિશાળ ગ્રાઉન્ડમા “ભોજનસભારંભ’ સંગીત સંધ્યા સાથે રાત્રીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!