કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી

વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે…

વરડુસરમાં શાળાના નવા બિલ્ડીંગ લોકાર્પણનું ઉદઘાટન

શાળામાં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો વાંકાનેર: પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ શ્રી પરેશભાઈ મઢિયા અને શ્રી મયુરસિંહ પરમાર બી.આર.સી. કો. ઓર્ડીનેટર,…

બ્રહ્મ સમાજનું ગૌરવ: નિર્જરાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

વાંકાનેર: ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનાં સંવર્ધન માટે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાયેલ હતી. રાજયભરની 11 યુનિ.માંથી 15000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી 33 ફાઈનલ લીસ્ટ નકકી…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

વાંકાનેર તાલુકાની બે સિરામિક ફેકટરીના શ્રમિકોના મૃત્યુ

રાતાવીરડા અને સરતાનપરની સીમમાં બનાવો વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના રાણીપુર ગામના વતની વિનુસિંગ ભવનસંગ ખાટ નામનો યુવાન ફેક્ટરીની બાજુમાં જ આવેલ તળાવમાં ડૂબી જતાં…

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

પ્રાસ્તાવિક UCC/ વકફ કાયદા વિરુદ્ધ રેલીને મંજૂરી મળી

૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત…

કોટડાનાયાણીની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

એક પકડાયો: બે જણા ભાગી ગયા વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીની સીમમાં પોલીસ ખાતાએ રેઇડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા શખ્સને પકડેલ છે, જ્યારે બે જણા ભાગી ગયેલ છે અને રૂ.૬૭, ૨૫૦/- નો મુદ્દામાલ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામની…

પાલિકામાં દરખાસ્તને પ્રમુખે ફગાવી દીધાના વિપક્ષના આક્ષેપો

વાંકાનેર : શહેરની પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જેના કારણે પ્રજાલક્ષી કામો તેમજ વિકાસ કાર્યો ખોરંભે ચડી ગયા છે ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇ સાથે વિરોધ પક્ષ પ્રજાની સુખાકારી માટે આગળ વધ્યા છે ત્યારે ભાજપ શાસિત વાંકાનેર…

શ્રી ગાયત્રી શક્તિપીઠમાં ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે

શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે તા. ૦૭ એપ્રિલને સોમવારે પાટોત્સવ મહોત્સવ નિમિતે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ યોજાશે તેમજ બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞ પ્રારંભ થશે સાંજે…

Content Copying Forbidden !!

error: Content is protected !!