ધરમનગરમાં ખુંટીયાના ત્રાસથી રહીશો પરેશાન
કલેકટરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય વાંકાનેર: અહીં ઝાંઝર સિનેમા પાસેના ધરમનગર વિસ્તારમાં ખુંટીયાના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ખુંટીયાનો ત્રાસ ખુબ વધી ગયો છે લોકો સતત ભયના માહોલમાં જોવા મળે છે ત્યારે સ્થાનિક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી…



