કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આજે હજરત શાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

સવારે 10:00 કલાકે જુલુસ વાંકાનેર શહેરના શહેનશાહ હજરત મલંગ મહંમદ શાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન ઈદના બીજા દિવસે વાસી ઈદે વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 એપ્રિલને…

વઘાસીયા ટોલટેક્સમાં રૂપિયા 5 થી 40 સુધીનો વધારો

ફોર વ્હીલના કાર, પેસેન્જર વાન અને જીપ માટે સિંગલ મુસાફરી માટે રૂ. 120 થયા વાંકાનેર: ગઈ મધ્યરાત્રીથી વાંકાનેર પાસે આવેલ બામણબોર-કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા ખાતે ટોલટેક્સના દરમાં રૂપિયા 5 થી લઈ રૂપિયા 40 સુધીનો વધારો અમલી…

આઠ વર્ષની સુગરા બેલીમે આખા રમઝાનના રોઝા રાખ્યા

વાંકાનેરમાં દિગ્વીજયનગર (પેડક) ખાતે વર્ષોથી રહેતા ઈમ્તિયાઝભાઈ મયુદિનભાઈ બેલીમ તથા રીઝવાનાબેનની આઠ વર્ષની દિકરી સુગરા બેલીમે પવિત્ર રમજાન માસ દરમ્યાન આખા મહીનાના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી. આ તકે તેમના સગા-સબંધીઓ તથા સ્નેહીજનો દ્વારા આ રોજેદાર બાળા સુગરા ઈમ્તિયાઝભાઈ…

12 વર્ષના જિસાનખાને આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : પવિત્ર રમઝાન માસ પૂરો થયો, ઈદ મનાવાઈ રહી છે, ઈદ તો એમની જેમણે રમઝાનના બધા રોઝા રાખ્યા છે !! વાંકાનેર શહેરમાં એકતા સોસાયટીના જિસાનખાન જાવેદખાન ઉંમર 12 વર્ષ, જે છઠા ધોરણમાં ભણે છે, તેમણે આખા મહિનાના રોઝા રાખેલ…

મગજની બીમારીથી કંટાળીને દિવાનપરાના યુવાનનો આપઘાત

વાંકાનેર: અહીં દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાની મગજની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો…. જાણવા મળતી માહિતી મુજબ દિવાનપરા વિસ્તારમાં રહેતા નીમરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને પોતાના ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત…

વાંકાનેર નગરપાલિકાનો બાકી વેરો આજે પણ સ્વીકારશે

વેરો ભરવા પાલિકા તંત્રની તાકીદ અન્યથા કાર્યવાહી માટે તૈયારી રાખવી વાંકાનેર : શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તા.૩૧.૦૩.૨૦૨પ ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨પ પૂર્ણ થતુ હોય પરંતુ હજુ સુધી વાંકાનેર શહેરી વિસ્તારમાં ધણા આસામીઓ ઘ્વારા વેરાની ભરપાઈ…

માટેલના દલિત પરિવારને માલવણ ચોકડી પાસે અકસ્માત

3 લોકો ઈજાગ્રસ્ત વાંકાનેર: રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના…

દિલ્હીથી મુલાકાતે આવેલ નેશનલ લેવલની હેલ્થ ટીમનું પરિણામ

વાંકાનેર: તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સિંધાવદર , વાલાસણ અને લાકડધારનું દિલ્લીની નેશનલ લેવલની ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 08/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ…

રાજગઢના ડંપર ચાલક સામે ખનીજ વિભાગની કાર્યવાહી

વાંકાનેર: મોરબીમાં માઇન સુપરવાઇઝર વી.એચ.કંદોઈ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તા.૨૯-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં નીકળેલ ડમ્પર નંબર જીજે ૧૩ એએકસ ૧૯૫૪ ને અટકાવવામાં આવ્યું હતું. તેમાં ફાયર કલે ખનીજ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

Content Copying Forbidden !!

error: Content is protected !!