કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

વેલનાથપરાના ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

સ્ટેચ્યુ ચોક પાસે બાઈક પરથી પડી ગયા હતા વાંકાનેર: અહીં સ્ટેચ્યુ ચોક પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અચાનક રસ્તામાં પડી જતા તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઈ ગયા હતા…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

ગાયત્રી મંદિર રોડ પરથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

વાંકાનેર: ગાયત્રી મંદિર રોડ ભંગારના ડેલા પાસે મફતીયાપરાના નાકા પાસે ઈંગ્લીશ દારૂની બોટલો વેચવા ઉભેલ એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે, દારૂ આપનારનું નામ ખુલતા બે શખ્સો સામે ગુન્હો નોંધાયો છે…. જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે બદન…

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર/ આદિપુર સ્ટેશનો પર સ્ટોપેજ

એક માત્ર વાંકાનેરનું સ્ટોપેજ નહીં !! પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો…

ફ્યુઝ બદલતી વખતે ખખાણા ગામના યુવાનનું મૃત્યુ

ઢુવા નજીક સિરામિક ફેકટરીનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ફ્યુઝ બદલતી વેળાએ વીજ શોક લાગતા ખખાણા ગામના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા…

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

નશો કરી ચલાવતા હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર કબ્જે

વાંકાનેર: જીનપરા જકાતનાકા ખાતે એક ફોર વ્હિલ કાર ચાલકને પીધેલ હાલતમાં હોઈ પોલીસ ખાતાએ કાર કબ્જે કરી છે…. જાણવા મળ્યા મુજબ જીનપરા જકાતનાકા ખાતે હુન્ડાઈ કંપનીની વેન્યુ ફોર વ્હિલ કાર GJ-36-AF-4437 મોરબી તરફથી ચાલક સર્પાકારે ચલાવી શંકાસ્પદ હાલતમાં જોવામા આવતા…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે શરુ કર્યા પાણીના પરબ

વાંકાનેર: કહેવાય છે ને કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો બસ આ વાત સાર્થક કરવા માટે અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા શરૂ કરવામાં…

પસાર થતી નોન સ્ટોપ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપો

અન્ય ટ્રેનોને વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ રેલ્વે ક્રોસિંગમાં અંડરબ્રીજ બનાવવા માંગણી વાંકાનેર: અહીં જંક્શનમાંથી નોન સ્ટોપ ટ્રેનોનો સ્ટોપ આપવા, અન્ય ટ્રેનોને મોરબી વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!