કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કોઠી ગામનો યુવાન સાયકલ પરથી પડી ગયો

વાંકાનેર: તાલુકાના કોઠી ગામે રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા સારવારમાં લઇ ગયા છે… જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતો નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો…

જાલી ગામના આધેડનું બાઈક સ્લીપ: સારવારમાં

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા એક આધેડનું બાઈક સ્લીપ થતા સારવારમાં છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને…

પલાંસ ચોકડીએ દુકાનો પાસે રાતના રખડતા પકડાયા

વાંકાનેર: તાલુકાની પલાંસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પલાસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ…

જિલ્લામાં તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર પોલિયો ઝુંબેશ

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે…આ ઝુંબેશ દરમિયાન…

માટેલિયા ધરામાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ એક યુવાન ડૂબી જતા મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ રાજકોટના રાજેશભાઈ ભીમજીભાઈ પાનસુરીયા ઉ.40 રહે.નવજીવન હોલ સામે, ન્યુ સુભાષનગર રાજકોટ…

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં…

પુણ્યતિથિ નિમિત્તે નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેર રહેવાસી શ્રી શૈલેષભાઈ ધરોડીયાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત ફરક્યું હતું… તારીખ 27/11/2024 ના રોજ શ્રી બુટેશભાઈ, શૈલેષભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાજી સ્વ. ચતુરભાઈ ધનજીભાઈ ધરોડીયાની…

જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરભાઈ શાહ અરિહંતશરણ પામ્યા

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા.…

હાઉસિંગ બોર્ડનો યુવાન ત્રીજા માળેથી પટકાયો

વાંકાનેરના યુવાન રાજકોટમાં સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે તે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો છે… મળતી વિગતો અનુસાર વાંકાનેરના ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા રોહિત ભનાભાઈ સાકરિયા (ઉ.વ.34) નામનો યુવાન…

શું તમે જાણો છો વાંકાનેર તાલુકાની આ માહિતી?

મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે ક્ષેત્રફળમાં સૌથી મોટું તીથવા- વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. – સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ નોંધાયું છે સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા –…

Content Copying Forbidden !!

error: Content is protected !!