વાંકાનેરમાં ભારે વાહનોના આવન-જાવનથી પરેશાની
ખનીજની ઊડતી ડંમરીઓ અને ટ્રાફિક જામથી હાલાકી પંચાસર પુલ રીપેર થાય તો જ ટ્રાફિક જામથી છુટકારો મળે વાંકાનેર: જ્યારથી પંચાસર બાયપાસનો પુલ તૂટ્યો છે, ત્યારથી વાંકાનેર શહેરમાં ભારે ટ્રક અને ડમ્પરીયાની અવર-જવર થઇ રહી છે, સાંકડા રોડથી એક તો પહેલેથી…