ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીઓને આટો
મચ્છુ-1 માંથી પાણી લઇ જવાની રજુઆત વાંકાનેર તરસ્યું ન રહેવું જોઈએ વાંકાનેર: અખબારી અહેવાલો મુજબ રાજકોટને આગામી એપ્રીલ માસથી નર્મદા પાઈપ લાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થવાનું હોય તેના વિકલ્પે રાજકોટને મચ્છુમાથી પાણી આપવા માટે એક મહાપાલિકાનુંપ્રતિનિધી મંડળ આજે…