લગ્ન પ્રસંગમાં બીરિયાની ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ
4 લોકોને મોરબી સિવિલમાં ખસેડાયા વાંકાનેર: અહીં ગઈ કાલે લગ્નના જમણવારમાં બીરિયાની ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘણા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…




