કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

બૂથ દીઠ થયેલ મતદાનના આંકડા અને ટકાવારી

ગઈ કાલ 7-5-2024 ના રોજ થયેલ મતદાન વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં આવતા ગામડાઓના બૂથના આંકડા નીચે મુજબ છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

વીરપરમાં પ્લોટ બાબતે ચાર શખ્સોને માર માર્યો

વાંકાનેર: તાલુકાના વીરપર ગામે જમીનના ખુલ્લા પ્લોટ બાબતે બીજા કુટુંબના ચાર શખ્સોને માર માર્યાની ફરિયાદ થઇ છે. ફરિયાદમાં વીર૫રના દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા (ઉ.વ.૫૫) લખાવ્યું છે કે વીરપર ગામે એમના રહેણાંક મકાન પાછળ ખુલ્લો પ્લોટ આવેલ છે અને એમના પાડોશી બેચરભાઈ…

વાંકાનેર: 303 ઇવીએમને સિલ કરી દેવાયા

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (7) વાંકાનેર વિસ્તારમાં સરેરાશ 64.67% મતદાન થયું હોવાના અહેવાલ છે મોરબી જિલ્લાનાં મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ થયો છે. આ ઇવીએમને પણ લોખંડી સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મોરબી જિલ્લાની ત્રણ…

કમલ સુવાસ ન્યુઝ: વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગળીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘કમલ સુવાસ ન્યુઝ’ના 78743 40402 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી કરાશે પોસ્ટ વાંકાનેર: ચૂંટણી દેશનો મહાપર્વ છે જેમાં મતદાન કરવું એ ગર્વ છે. તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે…

મોકપોલમાં ખામીયુકત VVPT મશીન બદલાવાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. વાંકાનેર વિધાનસભામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે. આ અંગે વાંકાનેર ચૂંટણી અધિકારી ગઢવીએ જણાવ્યું…

અરુણોદય સોસાયટીમાં પરિણીતાનો આપઘાત

વાંકાનેર : વાંકાનેરના અરુણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ રાઠોડ નામના 36 વર્ષીય પરણીતાએ ઘઉંમાં…

ગત ધારાસભા લોકસભા મળેલ મતના આંકડા

ધારાસભા 2022 અને લોકસભા 2017 ના આંકડા નીચે આપેલ છે, તેમાં બૂથના નામ પછી શરૂઆતના ત્રણ ખાના ધારાસભા 2022 ના છે જેમાં ભાજપ લાલ કલર, કોંગ્રેસ લીલો કલર અને આપના ઉમેદવારને મળેલ મત જાંબલી કલરમાં છે, તથા પીળા કલરના પટ્ટા…

આજ સાંજથી શરુ થશે “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ”

આજથી સાંજથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ” ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી…

સ્વાદ પ્રેમી વાંકાનેરની જનતા માટે નવલું નઝરાણું

આવતી કાલથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ” ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી…

વાંકાનેરમાં આધેડે ગળેફાંસો ખાધો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધો છે આ બનવા અંગે મળેલ જાણકારી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વાણંદ  વસંતભાઈ વિરજીભાઈ ક્લોલા ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!