કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સરધારકાના ઓઢ ચેકડેમમાંથી યુવકની લાશ મળી

હત્યાની આશંકા વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે…

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

હસનપર પ્રાથમિક શાળાના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ ટીમને…

રાતડિયામાં નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન/ સારવાર કેમ્પ

તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં…

વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ રિપેરિંગનું ટેન્ડર 8 કરોડ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટને મજબૂત અને રિસરફેસ કરવા માટે ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના. કિમી 1/00 ​​થી 14/00 ગુજરાતમાં સ્ટ્રેન્થનિંગ, રિસરફેસિંગ અને રોડ ફર્નિચર માટે બહાર પાડવામાં આવ્યું છે… આ ટેન્ડરની છેલ્લી તારીખ 18/09/2024 છે, એસ્ટીમેન્ટ…

મહીકા ભાણેજની ખબર કાઢવા આવતા રસ્તામાં અકસ્માત

વાંકાનેર: વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને મહીકા ભાણેજની ખબર કાઢવા આવતા રસ્તામાં અકસ્માત સર્જાયો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ અને તેમની પુત્રી દુર્ગાબેન રહે. મારુતિ…

વાંકાનેર તાલુકામાં 33 % થી વધુ નુકસાન 7142 ખેડૂતોને

ટંકારા તાલુકાના 3460 ખેડૂતોને નુકસાન થયાનું પ્રાથમિક તારણ વાંકાનેર: ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના 346 ગામોમાં 29 ટિમ મારફતે કરવામાં આવી રહેલા પાક નુકશાની સર્વેમાં અત્યાર સુધીમાં 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું અને અંદાજે રૂપિયા 5344…

હસનપરની યુવતીનો ઝેરી દવા પી ને આપઘાત

રાજકોટ: વાંકાનેરના હસનપરમાં રહેતી ઉર્મિલા વિક્રમભાઇ શીલાડીયા (ઉ.વ.૧૭) એ ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો… બનાવની જાણ હોસ્પિટલ મારફત…

યાર્ડ પાસે કાર હડફેટે ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત

રાતીદેવડી પાસે રહેતા આધેડ ભોગ બન્યા વાંકાનેર નજીક આવેલ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!