કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

સાળાના ત્રાસથી એકના એક પુત્રનો આપઘાતનો પ્રયાસ

બહુચરાજી શેરીમા રહેતા કોલસાના વેપારીએ અંતિમ પગલાંનો પ્રયાસ વાંકાનેર પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યૂસાઇડ નોટ લખી ફીનાઈલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર…

નગમા હત્યા પ્રકરણ: ચાર સામે ગુન્હો દાખલ

ધમલપર-૨ના શખ્સનો સમાવેશ વાંકાનેર: બહુ ગાજેલ નગમા હત્યા પ્રકરણ અંગે અંતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ નગમા હત્યા પ્રકરણ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ ફરિયાદ નોંધાવેલ છે કે…

જાલીડાના વિખુટા પડેલ બાળક માટે પોલીસે મદદ કરી

વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે મજુરી અર્થે આવેલ દંપતી ખરીદી કરવા માટે વાંકાનેર સિટીમાં આવેલ હોય જ્યાં દીકરો વિખુટો પડી જતા વાંકાનેર સીટી પોલીસની ટીમે પરિવાર સાથે મિલન કરાવી માનવતા ફેલાવી છે… વાંકાનેરના જાલીડા ગામે રહીને મજુરી કરતા મધ્યપ્રદેશના વતની રોહિતભાઈ…

બાઉન્ડરી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો

વાંકાનેર: બાઉન્ડરી ઓવરબ્રિજ નીચે ઉભેલા એક માણસ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના રહીશ મહીપતભાઈ માણસીભાઈ ખાચર જાતે કાઠી દરબાર સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય કેમ્પનું

ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરાયું વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…. આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ,…

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં…

મહિકાની જીનીયસ સ્કૂલમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

PGVCLની ટીમ દ્રારા આયોજન વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે…. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન…

ડમ્પરે રીક્ષાને ટક્કર મારી: બે મહિલાને ઇજા

વાંકાનેર: હસનપર જાલી ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બે મુસાફર મહિલાઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો…

સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા

વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!