કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્ન યોજાશે

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી…

ફિલ્મી સ્ટાઇલનો ગુન્હો મોબાઇલ ડીટેલથી પોલીસે ઉકેલ્યો

અરણીટીંબા વાડીએ પ્લાન મુજબ બોલાવી બીભત્સ માંગણી કરનારને પતાવી દીધેલ રાત્રીના ગળુ દબાવી મોત નિપજાવી મોટર સાયકલ કુવામાં નાખી દઈ તથા મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ક્યાંક નાખી દીધેલ વાંકાનેર: પરાઈ પત્નીને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી…

લુણસર: સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લુણસર ગામની સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે… આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક…

ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલકનું ટ્રાવેલ્સ હડફેટે મોત

વાંકાનેર: ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલક ઠીકરીયાળા બાળકને લેવા જતા એક ટ્રાવેલ્સ બસ હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ થાનગઢ, જગદંબા ધાર, રેલ્વે સ્ટેશન પાછળ રહેતા મહાદેવભાઈ ગોંવિદભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૪…

હલરમાં ચુંદડી આવી જતાં મહિલાનું મોત

સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે દિલસાનાબેન શેરસીયાનું મૃત્યુ રાજકોટ: સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે મહિલાનો દુપટ્ટો ગળામાં વીંટાઈ જતા ફાંસો લાગવાથી મોત નીપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે… બનાવની…

વઘાસીયા/ છત્તર જીઆઈડીસીમાં પ્લોટ માટે અરજી કરો

વાંકાનેર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસનાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તા. ૧૧/૧૧/૨૦૨૪ શ્રી તા. ૨૫/૧૧/૨૦૨૪ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપક્રમ) બ્લોક નં. ૩, ૪, ૫…

તાલુકા સેવા સદનનું 36.46 લાખના ખર્ચે રીનોવેશન

વાંકાનેર: અહીંના તાલુકા સેવા સદન અને પીડબલ્યુડી સ્ટોરનું રીપેરીંગ અને રીનોવેશનનું ટેન્ડર બહાર પડ્યું છે…. જાણવા મળ્યા મુજબ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા ઓનલાઈન ટેન્ડર માંગવામાં…

વરડૂસર ગામ પાસે બાઇક સ્લીપ થતા ઇજા

વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થતા ચાલકને ઇજા થઇ છે… વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે મૂળી તાલુકાના દાણાવાડી ગામના રહેવાસી ચિરાગભાઈ મનસુખભાઈ નાકિયાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

Content Copying Forbidden !!

error: Content is protected !!