કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જેતપરડા રોડ પર કારખાનામાં લાખોની ચોરી

દિવાલના તાર કાપી ટેબલ ઉપર હોલ કરી ખાનામા રહેલ રોકડા પોણા છ લાખ બુકાનીધારી ચોરી ગયો વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એક કારખાનામાં કોઇ અજાણ્યા ઈસમે રાત્રીના સમયે કારખાનાની પાછળના દિવાલના તાર કાપી કારખાનામા પ્રવેશ કરી કારખાનાની ઓફીસના ટેબલ…

દિવાળી પર જીલાની ઓટો ખાતેથી Shine 100 cc ખરીદો

મેળવો આઠ ગિફ્ટ બિલકુલ ફ્રી સૌથી ઓછી કિંમત, સૌથી વધુ માઈલેજ માઈલેજનો બાદશાહ એટલે HONDA SHINE 100 CC: જીલાની ઓટોમાં દિવાળી ધમાકા ઓફરમાં મેળવો ફ્રી પેટ્રોલ + ફ્રી એસેસરીઝ + સ્યોર ગિફ્ટ અને સૌથી ઓછી કિંમત વાંકાનેર ખાતે કાર્યરત ટુ…

અરીના ઇલેક્ટ્રોનિક્સ દિવાળીની સ્પેશિયલ ઓફર

ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તથા મોબાઈલની ખરીદી પર મેળવો સીધું જ કેશ ડિસ્કાઉન્ટ અરીના ઇલેક્ટ્રોનિક્સ ખાતે એલ.ઈ.ડી. ટીવી તથા મોબાઈલ પર મેળવો દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ… આ પવિત્ર દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા અરીના ઇલેક્ટ્રોનિક્સ &…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (180) ઘઉં ટુકડા 475 થી 561 (130) મગફળી 850 થી 1515 (800) કપાસ 1300 થી…

સ્થાયી પરામર્શ સમિતિમાં કેસરીદેવસિંહને સ્થાન

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે…

સ્વ. જયોત્સનાબેનના આત્મા કલ્યાણ અર્થે રામધૂન

વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન…

ધનતેરસે સોનાને બદલે પિત્તળ તો નથી ખરીદતાને?

ખરાઈ કઈ રીતે કરશો? ચાંદીના સિક્કા ખરીદવામાં પણ સાવધાની જરુરી દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીના દાગીનાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. લોકો માત્ર પોતાના માટે સોના અને ચાંદીના સિક્કા જ નથી ખરીદતા પરંતુ ભેટ તરીકે પણ ખરીદે છે. આનો ફાયદો…

નવનિયુક્ત ગ્રામ પંચાયત મંત્રીઓને તાલીમ

ચાર વાહન ચાલકો પર પોલીસ કાર્યવાહી તાજેતરમાં મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા પંચાયત ખાતે બે દિવસીય તાલીમ…

મીઠાઈ-ફરસાણના દિવાળી નિમિતે સેમ્પલ લીધા

દારૂ અંગેના ગુન્હામાં પોલીસ કાર્યવાહી વાંકાનેર: દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જીલ્લામાં ચેકિંગ…

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!