ભોજપરા-2 માં મંદીરના ઝધડામાં સામસામી મારામારી
વાંકાનેર: તાલુકાના વાદી વસાહત મોટા-ભોજપરા ગામે અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી સામસામી માર માર્યાની બે ફરિયાદ નોંધાઈ છે, બંને ફરિયાદમાં મળી કુલ 14 આરોપીના નામ અપાય છે… જાણવા મળ્યા મુજબ વિજયનાથ પોપટનાથ બામણીયા/વાદી…