કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કેસરીદેવસિંહ રૂપાલા માટે હુકમનો એક્કો?

વાંકાનેર: તાજેતરમાં રુપાલાના નિવેદનથી ખફા ક્ષત્રિય સમાજનું રતનપર ખાતે સંમેલન મળી ગયું, જે શાંતિથી સમાપ્ત થયું. અમને મળેલ સમાચાર મુજબ તારીખ 13 ના કેસરીદેવસિંહ અને રૂપાલા ચાર્ટેડ હેલીકૉપટર દ્વારા રાજસ્થાનમાં જયપુર ખાતે ત્યાંના રાજવીઓને મળવા ગયા હતા. ગણતરી એવી મંડાઈ…

અમરસર ફાટકેથી ઇંગ્લીશની બોટલો કબ્જે

વાંકાનેર: અમરસર ચેક પોસ્ટ ખાતે રાતના અગિયાર વાગ્યે એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજકોટ રોડ અમરસર ચેક પોસ્ટ ખાતે રાહુલભાઈ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે (ઉ.વ.૨૦) રહે. સોનીપત (હરીયાણા) વાળાની…

વાંકાનેર તાલુકાની ક્રાઇમ ડાયરી: 6 ગુન્હા

જુગાર રમતા બે ઝડપાયા વાંકાનેર : સીટી પોલીસ ટીમે ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસેથી આરોપી ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર રહે.તિથવા અને જાવીદ સલીમભાઈ બુખારી રહે.ગાયત્રીમંદિર રોડ વાંકાનેર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,190 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી…

દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે

અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…

સ્કૂલ લિવિંગ સર્ટિમાં બાપનું નામ ફેરવી નાખ્યું !

નિયમોને નેવે મૂકીને બાપનું નામ બદલનાર વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ…

દારૂ સાથેની બોલેરો જોધપર પાસેથી પકડાઈ

વાંકાનેર: મેસરીયા ચેકપોસ્ટના પોલીસ સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન એક બોલેરોમાં દેશી દારૂ લઇ જતા બે ઈસમોને પકડયા છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે પોલીસ સ્ટાફે ભલગામ તરફથી નીકળેલી એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી કોઠીથી જોધપર ગામ વચ્ચેના…

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની…

મંગળવારે હઝરત મીરુમીયા બાવાનો 101 મો ઉર્ષ

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે…

17મી એપ્રિલથી 26મી જૂન મળી વિશેષ ટ્રેન

વાંકાનેર: વાંકાનેરને એક નવી ટ્રેન મળી છે. મુસાફરીની માંગના જવાબમાં અને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા દરે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ…

રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી ટકરાશે

છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા વાંકાનેર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!