તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે બનાવો
કોટડા નાયાણી અને માટેલ નજીક સિરામિકમાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે. પહેલા બનવામાં કોટડા નાયાણી ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઝાડ પર દોરડું બાંધી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીમારીથી…