તહેવારના દિવસોમાં બહાર ફરવા જાવ તો..
વાંકાનેર પોલીસ સ્ટેશનની અપીલ તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. ♦ આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવું. ♦ ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહિ. ♦ કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યા એ કે લોકરમાં…