કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મિલપ્લોટ અને જીનપરામાંથી ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ અમરપરા અને જીનપરાના શખ્સોને ઈંગ્લીશ બોટલો સાથે પકડયા છે. પહેલા કિસ્સામાં મિલપ્લોટ ચોકમાં અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે-રાજપુત (ઉ.વ.૪૬) રહે. મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ વાળાની ખંભા પાછળ કાળા કલરના થેલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૨ મળી આવતા…

અપહરણ- ખંડણીના ગુન્હેગાર એમપીથી ઝડપાયા

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની બે યુવાનોનું એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સોએ અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ…

મિલપ્લોટમાં બીમારીથી કંટાળીને કરેલો આપઘાત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી રોડે રહેતા યુવાનને બીપીની બીમારી હોય માનસિક થઈ જતા તેણે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત…

સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બનશે !

વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી…

પાણીના ધાંધિયા સામે ખાલી બેડા લઈને દેખાવો

પ્રતાપચોક વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતાં દેકારો મચ્યો વાંકાનેર શહેરમાં અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે, ત્યારે શહેરના વોર્ડ નં 5 માં પ્રતાપ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં ન આવતા…

જોધપર ગામે ખાટલે સુતા બાદ જાગ્યા જ નહીં

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

વઘાસીયા ટોલનાકા નજીક કાર અકસ્માત

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં…

જીનપરા કોળી આધેડનું અગમ્ય કારણોસર મોત

નવા જાંબુડીયાના બે શખ્સોની ધરપકડ વાંકાનેર: જીનપરામાં રહેતા એક કોળી શખ્સનું કોઈ કારણોસર સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ શહેર નજીક ચંદ્રપુર બસ સ્ટેશન પાસેથી મહેશ ઉર્ફે મયલો બાબુભાઈ જખવાડિયા જાતે કોળી (૪૫) રહે. વાંકાનેર જીનપરા શેરી નં-૧૨…

Content Copying Forbidden !!

error: Content is protected !!