વાંકાનેરમાં ચાલ્યું જર્જરીત મકાનો પર બુલ્ડોઝર
ગેરકાયદે દબાણ કરનારાઓ ઉપર તવાઈ બોલાવાશે વાંકાનેર: નગરપાલિકા દ્વારા અગાઉ જર્જરીત મકાનો ઈમારતોનો સર્વે હથ ધરાયો હતો. આજે શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશીપરા તથા મીલપ્લોટ વિસ્તારથી જર્જરીત મકાનો તોડી પાડવાની કાર્યવાહી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં વિશીપરા…