કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પાડધરા અને અમરાપરમાં અલગ અલગ બનાવમાં અપમૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ…

વાવાઝોડાને કારણે પડી જતા ઘાયલ વૃદ્ધનું મોત

વાંકાનેરમાં ખોજાખાના પાસે રહેતા ધીરુભાઈ દેસુરભાઈ તરેટીયા (ઉંમર 60) ગઈ તારીખ 15 ના ઘર પાસે હતા   ત્યારે વાવાઝોડાના કારણે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું કાલે મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સિટી પોલીસ ની જાણ…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…

વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા રૂટનું રિહર્સલ

પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી (આરીફ દિવાન દ્વારા) મોરબી: રામ મહોત્સવ જગનાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20/6/20023 ના રોજ અમદાવાદ સહિતના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે, જે અંતર્ગત વાંકાનેરમાં…

વાંકાનેરમાં જાનહાનિ ટળી છતના પોપડાં ખર્યા

પાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારી ઘરના બીજા માળની છતના પોપડાં ખરવા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યો વાંકાનેરમાં વાવાઝોડામાં મકાનના બીજા માળની છતના પોપડા ખરી પડયા હતા અને તેના પગલે ઘરમાં શોર્ટ સર્કિટ થવા લાગતાં ઘરના સભ્યો તરત બહાર નીકળી ગયા…

અમરસરના પરિવારને મૃત્‍યુ કેસમાં પ૧ લાખનું વળતર

અકસ્માતમાં મરણ જનાર નરેશ સીતાપરા પિતાનો એક માત્ર પુત્ર હતો સીરામીક ફેકટરીના આ કર્મચારીના અકસ્‍માતમાં પ૦.૮ર લાખ ચૂકવવા અદાલતનો હુકમ રાજકોટ: મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા કોળી સમાજનાં યુવાનનાં રોડ અકસ્‍માતનાં કેસમાં કોર્ટ દ્વારા રકમ રૂપિયા પ૦,૮ર,૦૦૦/- નું જંગી વળતર…

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’ પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!