કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

અમરસર સ્ટેશને રોકેલી ટ્રેનમાંથી લાશ મળી

વાંકાનેર: એક અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ 30 ના આશરેનો વાંકાનેર તાલુકાના અમરસર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે, ટ્રેન નંબર 19566 ઉતરાખંડ એક્સપ્રેસના એમટી કોચમાં એન્જિન આગળના જનરલ ડબામાં કોઈ બીમારી સંબંધ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે. વાવાઝોડાના હિસાબે ટ્રેનો…

વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા

વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…

સરતાનપર: કારખાનામાં પેટના દુ:ખાવે યુવકનું મોત

વાંકાનેરના સરતાનપરમાં કારખાનામાં કામ દરમિયાન પેટમાં દુખાવો થતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.   વાંકાનેરના સરતાનપર ફેશન વીકટ્રીફાઇડ કારખાનામાં કામ કરતાં 30 વર્ષીય યુવક સાધુભાઇ ભગવાનસીંગ બારેલાને તારીખ ૧૨ના…

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં…

નગલા નદી ઉપરના સમ્‍પનો વાલ્‍વ રીપેર

ધારાસભ્યની મહેનતથી નગલા નદી અને મહા નદી વિસ્તારને ફાયદો થશે શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાની સમસ્યાથી ધારાસભ્ય છૂટકારો અપાવે: લોકલાગણી વાંકાનેર: વાંકાનેરના ધારાસભ્‍ય સોમાણી સારસાણા ગામ ખાતે નાગલો નદી ઉપર આવેલ નર્મદા સમ્‍પના વાલ્‍વમાં ખામી સર્જાએલા હોય તેને ખરા બપોરે સાડા…

વઘાસિયામા કુંડીમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ

વાડીએ મજૂરી કામ કરનારના ત્રણ વર્ષના બાળક પાણીની કુંડીમાં ડૂબી જતાં બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે ઇમ્તેખાબભાઈ હાજીભાઈની વાડીએ મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો પુત્ર રાજમોહન પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ…

લુણસરથી જાંબુડિયા સુધીના વિસ્તારનો પાણી પ્રશ્ન હલ

ભાટિયા સોસાયટીને 24 કલાકમાં પાણી આપવા તાકીદ નર્મદા નીર સમયસર પહોંચી જતાં લોકોને પાણીની સમસ્યા નહીં નડે પા. પુ. વિભાગે મહાનદીમાં છોડેલું પાણી ગામના પાદરે પહોંચતા ગ્રામ્યજનો સહિત સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ નીરના વધામણાં કર્યા હતા વાંકાનેર તાલુકાના…

મોરબી જિલ્લામાં ભાજપના હેલ્પલાઇન નંબર જાહેર

વાંકાનેર શહેર માટે બે અને તાલુકા માટે ત્રણ હેલ્પ લાઇન નંબર મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે, તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.…

વાવાઝોડામાં વરસાદની આગાહી છે: છતમાંથી પાણી ટપકતું હોય તો એનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ..

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

Content Copying Forbidden !!

error: Content is protected !!