આમરણના ઉર્ષમાંથી પરત ફરતા અકસ્માતમાં બાળાનું મોત
મૂળ તીથવાના હાલ રાજકોટ રહેતા બાકરોલીયા (મિલનવાળા) પરિવારને અકસ્માત નડયો મોરબી નજીક મોડી રાત્રે કાર સાથે કાર અથડાતા એક બાળકીનું મોત અને છ લોકોને ઇજા થઇ મોરબી: મોરબીની પંચાસર ચોકડી પાસે ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો…