કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ઉચાપતના બનાવમાં પગલાં કેમ નહીં ?

૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી…

એસટી બસે ઇકો કારને હડફેટે લેતા મુસાફરોને ઇજા

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક એસટી બસના ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકોમાં બેઠેલ એક મુસાફરના દાત પડી ગયેલા તેમજ અન્ય બે મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાંકાનેર તાલુકા…

પેન્શનર સમાજની કાલે વાર્ષિક સાધારણ સભા

વાંકાનેર તાલુકા પેન્શનર સમાજ 70 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોનું સન્માન કરશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનિયર સિટીજન સમાજના મંત્રી જી.ટી.પાટડીયાની યાદી જણાવે છે કે આગામી તા.7/5ને રવિવારના રોજ શહેર તથા તાલુકાના પેન્શનરોની વાર્ષિક સાધારણ સભા અત્રેના જીનપરાચોક…

ચાલો જાણીએ વાંકાનેર તાલુકા વિષે

વાંકાનેર તાલુકામાં મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે. અનુ. જનજાતિમાં વસતિ વધારો સૌથી વધુ છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. ૧૦ ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે. સાક્ષરતા દર ૬૩.૯૩…

માટેલ ગામે હાઇસ્કુલની મંજૂરી આપવામાં ઠાગાઠૈયા

આજુબાજુના ૧૦ ગામના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે રઝળપાટ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ-વિરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા એવી ફરિયાદ ઉઠી છે કે માટેલ ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે. જેથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે. વાંકાનેર તાલુકાના માટેલ ગામની…

તલાટી માટે 3437 જગ્યાઓ સામે 8.64 લાખ ઉમેદવારો

સ્પેશિયલ ટ્રેનનો આવતા-જતાનો સ્ટોપ વાંકાનેર સ્ટેશને આપેલ છે વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે અમદાવાદ, તા.5 : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ…

ગુજરાત કોટન ઉત્પાદનમાં દેશમાં નં. 1 થયું

સર્વાધિક કપાસ પકવે ગુજરાત અને મોટો કાપડ ઉદ્યોગ બીજા રાજ્યોમાં ! રાજ્યમાં 94 લાખ ગાંસડીનું ઉત્પાદન અને તેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 70 ટકાથી વધુ છતાં સૌરાષ્ટ્રમાં કાપડમિલો નહીવત્ ! રાજકોટ, : ઈ. 2022-23ના વર્ષમાં મહારાષ્ટ્રને પાછળ ધકેલીને 94 લાખ ગાંસડી કોટન…

વાંકાનેર તાલુકામાં દીપડાની ગણતરી કરાશે

તાલુકામાં 15 થી 20 જેટલા દીપડા હોવાનો અંદાઝ વન વિભાગના 30 જેટલા કર્મચારીઓ દ્વારા સતત બે દિવસ સુધી કામગીરી કરાશે વાંકાનેર : તાલુકાના વીડી વિસ્તારમાં દીપડાનો વસવાટ હોય ગુજરાત સરકારની સૂચના મુજબ વાંકાનેર વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી કરવામાં આવશે, સૂત્રોના…

વાંકાનેરની માટેલીયા નદી કાંઠે મૃતદેહ મળ્યો

કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વાંકાનેરના ઢુવા નજીક માટેલીયા નદીના કાંઠેથી મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના ઢુવા કયુટોન સીરામીક સામે માટેલીયા નદીના કાંઠે એક પુરુષનો મૃતદેહ મળી…

નવા ધમલપર: નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજન

આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!