કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

રાજકોટ-ઓખા અને રાજકોટ-પોરબંદર ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવાશે

કાયમી ધોરણે વધારાના કોચ જાન્યુ. 3 અને 4 થી લગાવાશે: વેઇટિંગ લિસ્ટ ઘટશે         મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

ગુમ થયેલ છોકરો મળી ગયો છે

એના મામાના ગામ મહીકા જતો રહેલ હતો આજ સવારે કમલ સુવાસ પ્રેસ માં મુકાયેલ એવી પોસ્ટ કે છોકરો ગુમ થયો છે, એ છોકરો મળી ગયો છે. તે ચોથા ધોરણમાં ભણે છે અને ગાયત્રી મન્દિર પાસે રહે છે,એનું નામ નિલેશ છે.…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2

સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે…

22 તારીખે ગુરૂવારના વાંકાનેરમાં ભવ્ય લોક ડાયરો યોજાશે

સાગરદાન ગઢવી, હિતેશ અંટાળા, પુજા ચૌહાણ અને કમાભાઈ (કમો) ઉપસ્થિત રહેશે વાંકાનેરઃ વાંકાનેરના આંગણે આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન ભુવા અમીનભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.         ભુવા અમીનભાઈ, પ્રિન્સભાઈ અણદાણી અને અમીરભાઈ અણદાણી, જેરાજભાઈ કરીમભાઈ અણદાણી…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1

સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા…

Content Copying Forbidden !!

error: Content is protected !!