સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી
તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

