ખેડુતોને ખાતર મળતું નથી: રજુઆત
નેનો યુરીયા ખાતર આપવામાં આવે છે વાંકાનેર: મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાએ જીલ્લા ખેતી નીયામક સાહેબને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરીયા ખાતર…


