વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

પટેલ સમાજવાડીમાં વિનામૂલ્યે નિદાન/ સારવાર મળશે પંચકર્મ અંગે લાઈવ નિદર્શન, જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા ચાર્ટ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહેશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આયુર્વેદિક શાખા દ્વારા ૧૮ અને ૧૯ (ગુરુ/શુક્ર) દરમિયાન સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન વાંકાનેરમાં પટેલ…






