કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નર્સરી ચોકડી પાસે મોટરસાયકલને કારે હડફેટે લીધું

દંપતીને ઇજા: મોટર સાયકલ ચાલકનું મૃત્યુ વાંકાનેરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઇ જતા બગોદરા પાસે પ્રાણ ત્યજ્યા વાંકાનેર: પંચશીલ સોસાયટી મામલતદાર કચેરી પાછળ રહેતા અને કડીયા કામ કરતા ભરવાડ શખ્સ પોતાની પત્ની સાથે વરડુસર માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે…

શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આવતીકાલથી ભવ્ય શુભારંભ

ગ્રાહકોને ઉચ્ચ વળતર અને નાણાંકીય સુવિધામાં વધારો… વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર પર મોનાલી ચેમ્બર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનો આવતીકાલે સોમવારે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ…

આસોઈ ફીડરમાં નવા ટીસી સબબ લાઈટ બંધ

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજ તારીખ 29.3.26 અને રવિવારના રોજ આસોઈ ફીડરમાં નવા ટીસી ઊભા કરવાના કામ માટે સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે તેની દરેક જેની ગ્રાહકોએ નોંધ લેવી..

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં…

ઠીકરીયાળા: નવા માઇનોર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ

લાંબા સમયથી જર્જરીત નદી પરના કોઝવેને બદલે આધુનિક બ્રિજ બનતા ગ્રામજનોમાં આનંદ વાંકાનેર: બાઉન્ડ્રીથી ઠીકરીયાળા ગામ જતાં રોડ પર ગામની નદી ઉપર આવેલો કોઝવે લાંબા સમયથી જર્જરીત અને જોખમી હાલતમાં હતો. આ અંગે ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રાજ્ય…

સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.)નો ઉર્ષ મુબારક

વાંકાનેર: હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબ (રહે.) ના ૧૦૩ મા તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબબાવા સાહેબ (રહે.)ના બીજો ઉર્ષ મુબારક ઉજવાશે… તા.૦૩-૪-૨૦૨૬ ને શુક્રવાર ઈશાની નમાઝ બાદ ખતીબે એહલેબૈત હજરત અલ્લામા મૌલાના મુફતી મોહંમદ શફીક હનફી સાહેબ…

મોરબી જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમાયા

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ગાંધીનગર: રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી…

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

પોલીસ તપાસ શરૂ વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાંથી જનેતાએ પોતાની તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દેતા, બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકીને રખડતા હિંસક પ્રાણીઓએ ફાડી ખાધી હોવાનું લોહીલુહાણ દ્રશ્ય સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે રોષ…

વાંકાનેર હવેલી શેરીની મહિલાની માર માર્યાની ફરિયાદ

ધુળેટી વખતની ફરિયાદ હવે કરાઈ “છોકરા મને જોઇ ‘ગાંડી ગાંડી’ કહેતા હતા” વાંકાનેર: ધુળેટી વખતે શેરીમાં નીકળેલ મહિલાને જોઈને છોકરાઓ ‘ગાંડી’ કહેતા વિડિઓ ઉતારતી મહિલા ત્યાંથી સાયકલ લઈને ઘરે ગઈ હતી, આ પછી શેરીમાં રહેતા અન્યો કુલ છ જણા સામે…

તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય પ્રાથમિક યાદી મુજબ વાંકાનેર તા. પંચા.ની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો વાંકાનેર: હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ…

Content Copying Forbidden !!

error: Content is protected !!