કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

મોરબી જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમાયા

ગાંધીનગર: રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને.
મોરબી જિલ્લામાં પ્રભારી સચિવશ્રી તરીકે શ્રી રાજેન્દર કુમાર, IAS, કમિશનરશ્રી, વાહનવ્યવહાર, ગાંધીનગર ને નિયુક્ત કરવામાં આવ્યા છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!