કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વિભાગ

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે. સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે. 18.5 – 24.9 સામાન્ય વજન 25.0…

અરણીટીંબા- અમરસર રોડ રીપેરીંગમાં 2.94 કરોડ ખર્ચાશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

વાયા: તીથવા વાંકાનેર તાલુકાના અરણીટીંબા – તીથવા – અમરસર રોડ કિમી.0/0 થી 7/150 (Mdr) (Mmgsy-ખાસ અંગભૂત-2025-26 હેઠળ) ટેન્ડર નં. 53926889 થી બહાર પડેલ છે, જેની ટેન્ડર ફી ₹ 3600 /, ડિપોઝીટ ₹ 295000.00 /-અને એસ્ટીમેન્ટ ₹ 2.94 કરોડ /- છે,…

નવાપરાના શખ્સનું માટેલ રોડ પર અકસ્માતમાં મરણ

મૃતક માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હતા નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો વાંકાનેર: અહીં નવાપરામાં પંચાસર રોડ પર રહેતા અને માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા શખ્સને માટેલ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે માટેલ ઢુવા રોડ અમરધામ મંદીર સામે…

આંબેડકરનગરમાં છુટ્ટી ઇંટો મારી પગમાં ઈજા કરી

જાળીયાની વાડીમાં બકરા ચરાવવા બાબતે હુમલો

સમજાવવા જનારને ખેંચીને ઘરમાં લઇ ગયા લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં એક આરોપી પોલીસ લોકઅપ પાસે પીધેલ પકડાયો વાંકાનેર: શહેરમાં લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં આવ્યું છે, ત્રણ દિવસમાં ત્રીજી ફરિયાદમાં આંબેડકરનગરનું નામ આવેલ છે, બનેલ બનાવમાં ત્રણ જણાએ આઘેડને…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

વાડાની જમીન ધરાવતો શખ્સ ખેડૂત જ છે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

ભલે પછી વાડામાં વાવેતર ન થતું હોય વાડાની જમીનને ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવતા રાજકોટ કલેકટર વાડાની જમીન સંબંધે ખેડૂત ખાતેદારનો ખરાઈનો ખાતેદારનો દાખલો માન્ય રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે અરજદાર…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (5) રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 51.39 ટકા, વાંકાનેર બેઠકમાં 48.62 ટકા, રાજકોટ પૂર્વમાં 45.63, રાજકોટ પશ્ચિમ 46.74 રાજકોટ દક્ષિણમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!