કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વિભાગ

આંબેડકરનગરમાં છુટ્ટી ઇંટો મારી પગમાં ઈજા કરી

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

સમજાવવા જનારને ખેંચીને ઘરમાં લઇ ગયા લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં એક આરોપી પોલીસ લોકઅપ પાસે પીધેલ પકડાયો વાંકાનેર: શહેરમાં લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં આવ્યું છે, ત્રણ દિવસમાં ત્રીજી ફરિયાદમાં આંબેડકરનગરનું નામ આવેલ છે, બનેલ બનાવમાં ત્રણ જણાએ આઘેડને…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

વાડાની જમીન ધરાવતો શખ્સ ખેડૂત જ છે

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

ભલે પછી વાડામાં વાવેતર ન થતું હોય વાડાની જમીનને ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવતા રાજકોટ કલેકટર વાડાની જમીન સંબંધે ખેડૂત ખાતેદારનો ખરાઈનો ખાતેદારનો દાખલો માન્ય રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે અરજદાર…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (5) રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 51.39 ટકા, વાંકાનેર બેઠકમાં 48.62 ટકા, રાજકોટ પૂર્વમાં 45.63, રાજકોટ પશ્ચિમ 46.74 રાજકોટ દક્ષિણમાં…

બપોરે એક વાગ્યા સુધીમાં 40.34 % મતદાન થયું

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (4) મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (3)

જેમણે અમારા વોટ્સએપ નં 78743 40402 સિવાય અન્ય નંબર ઉપર ફોટો મોકલેલ હોય તેમને ઉપરના નંબર પર જ ફરી મોકલવો ફોટા સાથે નામ અને ગામનું નામ નહીં હોય તો ધ્યાને લેવાશે નહીં મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!