કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વિભાગ

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (5) રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 51.39 ટકા, વાંકાનેર બેઠકમાં 48.62 ટકા, રાજકોટ પૂર્વમાં 45.63, રાજકોટ પશ્ચિમ 46.74 રાજકોટ દક્ષિણમાં…

બપોરે એક વાગ્યા સુધીમાં 40.34 % મતદાન થયું

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (4) મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (3)

જેમણે અમારા વોટ્સએપ નં 78743 40402 સિવાય અન્ય નંબર ઉપર ફોટો મોકલેલ હોય તેમને ઉપરના નંબર પર જ ફરી મોકલવો ફોટા સાથે નામ અને ગામનું નામ નહીં હોય તો ધ્યાને લેવાશે નહીં મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર…

અમને ખેતીવાડીમાં દિવસની લાઈટ આપો

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન લાઈવ આપવા માટે માંગણી કરી છે. આ વિસ્તારોના દિઘલિયા, દલડી, લુણસરિયા,…

આરોગ્ય વિભાગના હંગામીઓને કાયમી કરવા વિચારણા

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એક થી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે…

તાલુકામાં 21 નવા પંચાયત મંત્રીઓની નિમણુંક

ટોળમાં શ્રી શેરસિયા વિશાલ રૂગનાથભાઈની નિમણુંક ગાંધીનગર: રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂકો કરવાની નીતિ અમલમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઠરાવની બોલીઓ અને…

રાજ્યસભા ચૂંટણી: વાંકાનેરના કેસરીદેવસિંહ ઉમેદવાર

વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!