સિંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ- હપ્તો : 4
સિંધાવદરના આથમણે ઝાંપે એક ઘર, એ ઘરમાં રાતનાં બાર પછી રોજ આગના ભડકા દેખાય “રાણી ઉંદરડો ખાઈ અત્યારે ઊંઘે છે…” દરબારીઓ આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા. રાણી કોઈ દિવસ ઉંદરડો ખાય? ખાટલો ઢાળી હાજીયાણીમાંએ આવેલ મહેમાનને બેસાડી પાણી પાયું. અભરામદાદા ખેતરેથી…