વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…






