કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

તંત્રે એક વર્ષમાં ફ્રાંસ ટેક્નોલોજીની માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી ટંકારા: તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી- 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય પહેલા કરતા ઓછા પાણીનો સંગ્રહ થશે. ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી…

મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા

વાંકાનેર: ભીમગુડા અને ઢુવાના બે શખ્સો મોટર સાયકલમાં દારૂ ભરી લઇ જતા પકડાયા છે….. જાણવા મળ્યા મુજબ (1) ગોપાલભાઇ અવચરભાઇ ચારલા (ઉ.22) ગામ ભીમગુડા અને (2) વિજયભાઈ અશોકભાઇ ચારલા ગામ: ઢુવા વાળા આરોપીઓએ ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

એકદમ ગોલાઇ લેતા ટ્રક નીચે દબાઈ ગયા

માટેલ- ઢુવા રોડ પર બનેલી ઘટના વાંકાનેર: માટેલ- ઢુવા રોડ પર સિમ્બોસા સિરામિકમાં કાંટો કરતી વખતે એકદમ ગોલાઇ લેતા ટ્રક ટ્રેલર પલટી મારતા સાથે ક્લીનર તરીકે કેબીનમા બેસેલ ક્લીનર નીચે ટ્રક નીચે દબાઈ જતા ક્લીનરનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા…

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં…

ચંદ્રપુરના આધેડનું બાઈક સ્લીપ થતા ઈજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ છે…. જાણવા મળ્યા મુજબ ચંદ્રપુર ગામના રહેવાસી ગેલાભાઈ પદ્માભાઈ પરમાર નામના ૬૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ઢુવા ટોલગેટ નજીક બાઈક સ્લીપ…

મોરબી જિલ્લા મવડામાં વાંકાનેર ઉમેરવું કે કેમ?

સરકાર પાસે માર્ગદર્શન મંગાશે મોરબીને મહાનગર પાલિકો દરજ્જો મળ્યા બાદ હવે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સુનિયોજિત વિકાસ કરવા સરકારે મવડાની રચના કરી છે ત્યારે મવડાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રથમ…

નેકનામ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ

વાડીએથી કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો ટંકારા: તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળેલ માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના…

વાંકાનેરમાં ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે સાંજના તાજીયા પડમાં…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

Content Copying Forbidden !!

error: Content is protected !!