કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અપહરણ-પોકસોના ગુનામાં આરોપી ર્નિદોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયાનો આક્ષેપ હતો વાંકાનેર: મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં અપહરણ તથા પોકસોનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને…

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગ્રુપ-A પદમાં પસંદગી

મોમીન સમાજનું ગૌરવ પાંચદ્વારકા ગામની પરાસરા કુટુંબની પ્રતિભાશાળી દીકરી વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામની એક પ્રતિભાશાળી દીકરી ફરજાનાબાનુ રસુલભાઈ પરાસરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) પાસ કરીને ગ્રુપ-A પદ માટે પસંદગી મેળવી…

નવા રાજાવડલામાં જુગાર રમતા બે પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં ભટકતો પકડાયો અને ટ્રાફિક નિયમોના ભંગ સબબ ચાર સામે કાર્યવાહી થઇ વાંકાનેર: નવા રાજાવડલા કેનાલ પાસે કુવાડવા અને નવા રાજાવડલાના શખ્સોને જુગાર રમતા કુલ કિ.રૂ. ૨૦,૩૭૦/- ના મુદામાલ સાથે અને લુણસર રાજસ્થળી રોડ પર અંધારામાં…

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની…

સોમવારથી રેલ્વે રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

હવે 24 કલાકના બદલે 8 કલાક પહેલા ટ્રેનનો ચાર્ટ તૈયાર થશે ડેઈલી સવારથી 5 થી બપોરના 12 વચ્ચે દોડતી ટ્રેનનો ચાર્જ આગલી રાતે 9 અને બપોરથી સાંજ સુધીની ટ્રેનોનો ચાર્ટ સવારે 7.30 કલાકે જાહેર થશે રાજકોટ: રેલવે બોર્ડ દ્વારા જારી…

ભાટીયા સોસાયટી પંચાયતના સરપંચ-ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

ગામના વિકાસને નવી દિશા આપવાનો કોલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ભાટીયાની ગ્રામ પંચાયત અલગ થયા બાદ પ્રથમ સરપંચ તરીકે હર્ષાબાદ મનોહરસિંહ જાડેજા અને ઉપસરપંચ ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા એ પ્રમુખ ઉપપ્રમુખ પદ સંભાળી વિકાસ કાર્યની શરૂઆતનું બીડુ ઝડપી…

શ્વાસની બીમારી સબબ યુવાનનું સારવારમાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામ નજીક મજુરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના યુવાનને શ્વાસની બીમારી હોય સારવારમાં દાખલ કરાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનું મોત નિપજેલ છે. મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના માટેલ પાસે આવેલ સનરે સિરામિકની સામેના ભાગે…

છરી વડે હુમલાનો આરોપી નિર્દોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર: અહીંના ફરીયાદી નરેશભાઇ ખીમાભાઇ ગોગીયાને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાનની ધમકી આપી છરી વડે હાથ ઉપર ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અરવિંદ રાણાભાઇ ગોગીયા સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અંગેની…

વાંકાનેરમાં રાજીનામું આપવાનો જીતુ સોમાણીનો પડકાર

જીતુ સોમાણી શાક માર્કેટમાં બેસી મોટી વાતો જ કરે છે: આપ વીસાવદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે.…

લુણસરીયામાં ચાલુ ટ્રેને પડી જતા મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વતન જતા ઘવાયેલા શ્રમિક રાજકોટમાં કડીયાકામનો મજુર વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની વિગત મુજબ, મૃતક મખન લોગુરામ કલેસરીયા (ઉ.વ.30) તા.5/7/25ના રોજ રાજકોટથી ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે બપોરના…

Content Copying Forbidden !!

error: Content is protected !!