ઢુવા કારખાનામાં સગીરને ગળાના દુ:ખાવાથી મૃત્યુ
દીઘલિયામાં યુવાનનો આપઘાત વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં રહેતા સગીરને ગળામાં દુખાવો ઉપડયા બાદ મૃત્યુ થયું છે. બીજા બનાવમાં દીઘલિયામાં પુત્રીનું મોઢું જોવા નહીં દેતા યુવાને આપઘાત કરી લીધો છે… વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ…


