કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રીધમ સોલાર – વિશ્વાસની ઉર્જા, ભવિષ્યની તકનીક

રીધમ સોલાર – વિશ્વાસની ઉર્જા, ભવિષ્યની તકનીક

ગજબની સ્પેશિયલ ઓફર સાથે સોલાર જટકા મશીન કીટ ફ્રી ➡️ એક વારનો ખર્ચ – વર્ષો સુધી બચત !➡️ સોલાર લો, પ્રકૃતિ બચાવો અને બિલ ઓછું કરો !➡️ ટાટા, અદાણી, વારી, રાય ઝોન, રેડ રેન અને બીજી બધીજ કંપની જેવી ટોચની…

જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અન્વયે વાંકાનેરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ…

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’…

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-2025 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27/11 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને…

મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર…

અડધા વાંકાનેરમાં આજે આઠ કલાક લાઈટકાપ

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

દક્ષિણ વાંકાનેરથી પૂર્વ વાંકાનેરના વિસ્તારને અસર સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ સુધી વીજળી બંધ રહેશે વાંકાનેર: શહેરના વિદ્યા ફીડરમાં નવા ટ્રાન્સફોર્મર લગાવવા અને MVCC કેબલ બદલાવા માટેનું સમારકામ કરવાનું હોવાથી આજે તા. ૯.૧૧.૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦…

પંચાયતી હોદેદારો સામે ફરિયાદની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરવી પડશે

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

ડીડીઓ-વિકાસ કમિશનરને વધુ સત્તા તપાસનીશ અધિકારીઓ સુઓમોટો પણ કરી શકશે સરપંચ-જીલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-સભ્યોના ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારીને લગતા કાયદામાં નવી જોગવાઈઓનો ઉમેરો ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા પંચાયત સુધીની સંસ્થાઓમાં ગેરરીતિ-બેદરકારી સંબંધી ફરિયાદો વખતોવખત ઉઠતી હોય છે અને પદાધિકારીઓ સામે પણ આંગળી ચિંધાતી હોય…

ખેરવાના ક્ષત્રિયોનું રાજકોટમાં આવતી કાલે સ્નેહમિલન

રાજકોટમાં વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા વાંકાનેર: તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સહ પરિવાર સાથે…

સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતાએ નવદંપતિને પાઠવી શુભેચ્છા

વાંકાનેરનાં પત્રકારની દિકરીનાં લગ્ન પ્રસંગમાં પત્રકાર જગદીશભાઈ મહેતા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત વાંકાનેર તા. ૭ : વાંકાનેરનાં પત્રકાર કેતન ભટ્ટીની દિકરીનાં યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝ નાં તંત્રીશ્રી જગદીશ મહેતા અને વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી પ્રગ્નેશભાઈ પટેલ…

હેપી બર્થ-ડે ટુ ડો. જયવીરસિંહ બી. ઝાલા

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ બી.ઝાલા (રાજવીર હોસ્પિટલ- પાતળિયા રોડ, વાંકાનેર) નો આજરોજ જન્મદિવસ હોવાથી તેના મોટાભાઈ કુલદીપસિંહ. બી. ઝાલા રેલ્વે પોલીસ નાઓએ આવનારા દિવસોમાં હર હંમેશા ખુશ તથા તંદુરસ્ત રહે તેવી શુભેરછાઓ પાઠવે છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!