કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મકાન કલરકામનું પાણી શેરીમાં નીકળતા બબાલ થઇ

ભાટીયા સોસાયટીમાં રહેતા મૌલાનાને માર પડયો વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં મકાનમાં ચાલતા કલરકામનું પાણી શેરીમાં નીકળતા પાડોશી મહિલાએ આ બાબતે ના પાડતા પછીથી મહિલા અને તેના બે પુત્રો તથા બીજા એકે કલરકામ કરાવનાર મૌલાનાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… વાંકાનેર સીટી…

ભલગામ પાસે રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત

વાઘગઢમાં સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો વાંકાનેર: તાલુકાના ભલગામ પાસે રોડ ક્રોસ કરતા વીશ વર્ષના યુવાનનો અકસ્માત થયો છે અને ટંકારા તાલુકાના વાઘગઢની સીમમાં આવેલ વાડીએ સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યાનો બનાવ બન્યો છે….. મળેલ માહિતી મુજબ ભલગામ…

નવાપરામાં મારામારીમાં મહિલાને ઇજા: સારવારમાં

મિલપ્લોટના યુવાનનો બાઈક સ્લિપનો અકસ્માત વાંકાનેર: અહીં નવાપરામાં થયેલ મારામારીમાં મહિલાને અને મિલપ્લોટના એક યુવાનને બાઈક સ્લિપમાં ઇજા થતા સારવારમાં છે…. અખબારી અહેવાલો મુજબ નવાપરામાં આવેલ વાસુદેવ મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા મનીષાબેન કાનજીભાઈ કુનપરા (ઉ.28) નામની મહિલાને…

વીજ કનેક્શન કાપવાના મુદ્દે ઝપાઝપીની ફરિયાદ

વાંકાનેર: રાતીદેવરીના ત્રણ જણા સામે લાઈટબિલના બાકી પૈસા નહીં ભરતા કપાયેલ વીજ કનેક્શન અંગે બોલાચાલી કરી, ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કર્યાની પીજીવીસીએલ કર્મચારીએ ફરિયાદ કરેલ છે…. વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ પી.જી.વી.સી.એલ.માં નોકરી કરતા મુળ બોટાદના હાલ…

છકડામાંથી નીચે પડતાં બાળકનું મોત નીપજ્યું

વાંકાનેર: રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસે રિક્ષામાં આગળના ભાગે બેઠેલ બાળક નીચે પડી ગયો હતો, તે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું…. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા વિહાભાઇ વિંજવાડીયાનો 10 વર્ષનો દીકરો…

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીઓને આટો

મચ્છુ-1 માંથી પાણી લઇ જવાની રજુઆત વાંકાનેર તરસ્યું ન રહેવું જોઈએ વાંકાનેર: અખબારી અહેવાલો મુજબ રાજકોટને આગામી એપ્રીલ માસથી નર્મદા પાઈપ લાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થવાનું હોય તેના વિકલ્પે રાજકોટને મચ્છુમાથી પાણી આપવા માટે એક મહાપાલિકાનુંપ્રતિનિધી મંડળ આજે…

“દારુલ ઉલૂમ ગૌષે સમદાની” ની કારકિર્દી તરફ એક નઝર

વાંકાનેર: મુસ્લિમ સમાજનાં બાળકોની તાલીમ વ તર્બિયત, તેમજ કૌમો મિલ્લતની દીની રહનુમાઈ અને અકાઇદે અહલે સુન્નત વ જમાઅતની હિફાઝત માટેના નેક મકસદથી સ્થાપવામાં આવેલ સંસ્થા છે. જેની કારકિર્દીની મુખ્તસર માહિતી નીચે દર્શાવવામાં આવી છે. * તારીખ :- ૩૦-૦૯-૧૯૯૯ ના રોજ ટ્રસ્ટ…

વાંકાનેર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે…

વર્લીફીચરના આંકડા લખતા બે ને પકડતી પોલીસ

વાંકાનેર: આર.કે.નગર અને નવાપરાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે…. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ વાંકાનેર આર.કે.નગર વાસુકી મંદિર પાસે નવાપરામાં રહેતા લાલજીભાઈ ભગવાનજીભાઈ કુણપરા (ઉ.34) વાંઢા લીમડા ચોકમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ,૬૩૦/-ના મુદ્દામાલ…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તહેવારો નિમિત્તે વિતરણ

વાંકાનેર: તા 11/03/2025 ને મંગળવારના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા શ્રી જોધપર ખારી સરકારી પ્રાથમિક શાળાના બાળકો અંદાજે 67 તેમજ માર્કેટિંગ યાર્ડ પાસેના ખાસ જરૂરિયાતમંદ બાળકો અંદાજે 33 કુલ 100 બાળકોને હોળી અને ધૂળેટીના અનેરા તહેવારના…

Content Copying Forbidden !!

error: Content is protected !!