કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી ન શકાય

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે…

સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બનશે !

વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી…

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે…

પાણીના ધાંધિયા સામે ખાલી બેડા લઈને દેખાવો

પ્રતાપચોક વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતાં દેકારો મચ્યો વાંકાનેર શહેરમાં અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે, ત્યારે શહેરના વોર્ડ નં 5 માં પ્રતાપ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં ન આવતા…

જોધપર ગામે ખાટલે સુતા બાદ જાગ્યા જ નહીં

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

અળસિયાના ખાતરથી બની શકાય અમીર

માત્ર 50,000 રૂપિયાના રોકાણનો આ બિઝનેસ અળસિયાના ખાતરનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ એક એવો વ્યવસાય છે જેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખેડૂતોમાં આ ઉત્પાદનની માંગ સૌથી વધુ છે. તે કુદરતી ખાતર છે. કુદરતી ખેતીની પ્રથમ…

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા.…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

વઘાસીયા ટોલનાકા નજીક કાર અકસ્માત

વાંકાનેર : વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ગુરુવારે બપોરના સમયે બંધ પડેલા ટ્રક પાછળ જીજે-05-આરયુ -2685 નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!