ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી
પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……