કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી

પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……

ચંદ્રપુર ગામે છેડતી કરનારને ઠપકો આપતા હુમલો

વાંકાનેર: ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર માર્યો છે, જે બાબતે સમાધાન કરવા ગયેલ દીકરીના પરિવારજનો પર આરોપીઓએ છરી, ધોકા તથા…

વાંકાનેર: દાટી દીધેલ શરીરના કટકા ખોદીને કાઢ્યા

વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરવામાં આવ્યુ વાંકાનેર: મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને ગઈ કાલે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને…

કોટડા નાયાણીના યુવાનને મારામારીમાં ઇજા

લજાઈના શખ્સોને એમ્બ્યુલન્સ હડકેટે અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી…. જાણવા મળ્યા મુજબ કોટડા નાયાણી ગામે રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના…

રાણેકપર પાસે અજાણ્યા પુરુષે ચાલુ ટ્રેને પડતું મૂક્યું

વાંકાનેર સિટી પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક…

સંસ્કૃતિ વિદ્યાલયમાં નશાકારક બાબતો/ રોડ સેફટી અંગે સેમિનાર

વાંકાનેર: આજ રોજ સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેર ખાતે નશાકારક બાબતો અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું… જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી થી AEI બાદી સાહેબ દ્વારા વાંકાનેર વિસ્તારમાં નશાકારક અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓને જ્ઞાન અને સમજણ…

વાંકાનેર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી પકડાયો

ઘુનડા ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી વઢવાણ: પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યાએ જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકીકતો મેળવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને જરુરી સુચના…

તીથવાનો શખ્સ જામનગરમાંથી ઝડપાયો: ચોરીની કબૂલાત

જામનગર: શહેરમા દિજામ સર્કલ, અંધાશ્રમ પુલ નીચેથી આરોપી મહેબુબભાઈ અલાઉદીન રહે. કોઠારીયા સોલવન્ટ, બરકતનગર, શેરી નંબર-૧૩, સુંદરમ સ્કુલની બાજુમાં રાજકોટ મુળ- તીથવા ગામ તા.વાકાનેર વાળાના કબ્જાની ઇકો કારમાંથી ચોરાઉ અલગ અલગ કંપનીની બેટરી નંગ-૧૦ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.…

નગમાની લાશના ટુકડા નાખ્યા તેની પોલીસને ભાળ મળી

12 હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની બહેન અને તેના પુત્ર શક્તિએ લાશના ટુકડા વાંકાનેરમાં દાટ્યા હતા પોલીસ બુધવારના રોજ તે સ્થળ પર તપાસ કરશે વાંકાનેર: નગમા નામની યુવતીની હત્યા બાદ વાંકાનેરમાં લાશના ટુકડા નાખ્યા હતા તે કેસમાં સિરિયલ કિલર નવલસિંહને…

તૂટેલો પંચાસર પુલ: આગેવાનો ક્યાં સુતા છે?

સાડા ત્રણ મહિને ટેન્ડર નીકળ્યું ! વાંકાનેર: વાંકાનેર બાયપાસ રોડ પર પંચાસર પાસે મચ્છુ નદી ઉપરનો પુલ ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં તૂટેલો, આ ઘટનાને સાડા ત્રણ મહિના થઇ ગયા, ત્યારથી ભારે મોટા તોતિંગ વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઇ રહ્યા છે, જેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!